
જે કન્ટેનર અથવાતો કુંડામાં છોડ વાવ્યો હોય તે કુડામાં છોડ ના મૂળ નો વિકાસ થતો હોઈ છે જુવો ચિત્ર , તંતુ મૂળ તો એકદમ જીણા અને અસંખ્ય હોઈ છે તેને ભેજ ની જરૂર છે નહિ કે ડુબડુબા પાણી જો તેવું કરીયે તો છોડ ના મૂળ ને ઓક્સિજન મળે નહિ તો છોડ મારી જાય , ર એટલા માટે તો આપડા દરેક કુંડામાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણું હોય છે. અને તે એકદમ જરૂરી અને આવશ્યક છે. શક્ય હોય તો કુંડા નીચે પ્લાસ્ટિકની ટ્રે રાખવી જોઈએ. અગાસી ઉપર કે ટેરેસમાં કુંડા રાખ્યા હોય તો ત્યાં વોટરપ્રુફીંગ પણ કરાવવું જોઈએ.પાણી જરૂર પૂરતું વારં વાર આપીયે તો થાય પણ તેવું શક્ય નથી તેથી પાણી વધારા નું બહાર નીકળે તેનું આયોજન કરવું