My Organic Garden Blog

બોરસલીનું વૃક્ષ ના પાન ક્યારે ખરે , મારા ઘર પાસે વાવવું છે ?
બોરસલીનું વૃક્ષ ૨૦ થી રપ ફુટ ઉંચા અને ઘટાદાર થાય છે. બોરસલીનું વૃક્ષ છત્રી આકારનું છાંયા નું ઝાડ છે. આ ઝાડ સદાય લીલું રહેતું વૃક્ષ છે. બોરસલીનું દાતણ કરવાથી દુખતા દાંત મટે છે. તેના ફળ પક્ષીઓ ખાય છે ફળો ઉનાળામાં પાકે છે અને કેસરી કલરના ફળો.ખાવાની બાળકોને ખૂબ જ મજા આવે છે. તેમના બીજનો ઉપયોગ  બોરસલી ના વાવેતર ઉપયોગી  થાય છે. આ દેશીકુળનું વૃક્ષ છે. સ્કુલો, કોલેજો, ઘર આંગણે કે ખેતર-વાડીએ, મંદિરોમાં ખાસ વાવવું  જોઇએ.કારણ કે તે છાંયો આપતું વૃક્ષ છે બોરસલીના કુલનો ઉપયોગ બહેનો પોતાના કપડાંને સુંગંધીત રાખવા માટે કરે છે. તેના ફૂલો... Read more...