શું લસણ અને મરચાંનો સ્પ્રે મારા છોડને જીવાતોથી બચાવશે ?




લસણ અને મરચાંનો સ્પ્રે કરવાથી આપણા શાકભાજીના છોડમાં લાગતી ઇયળો, ભીગડાવાળી જીવાત , મોટા જંતુઓ થી બચાવે છે . આ માટે તમે 2 લસણની કળીઓ + 2 મરચાંની પેસ્ટ બનાવો અને તેને 1 લિટર પાણી સાથે મિક્સ કરો, રાતભર તેને  પલાળી રાખો, સવારે સારી રીતે ગાળી લો.અને તમારા ઉપદ્રવીત છોડ ના પાંદડા ઉપર અને નીચે છંટકાવ થાય તે રીતે ઘાટો સ્પ્રે કરો .


જો ઉપદ્રવ હોય તો ફરી દર 10 દિવસે સ્પ્રે કરો. ગંધ જીવાતોને ભગાડે છે અને ઇંડા મૂકતા અટકાવે છે.

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Desi Tomato Seeds

Rs. 40.00 INR
Sale price  Rs. 40.00 INR Regular price 
Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Gardenkit - 5 Tools

Rs. 650.00 INR
Sale price  Rs. 650.00 INR Regular price 
Hand Gloves

Hand Gloves

Hand Gloves

Rs. 350.00 INR
Sale price  Rs. 350.00 INR Regular price  Rs. 230.00 INR
Hand Secature Proffesional

Hand Secature Proffesional

Hand Secature Proffesional

Rs. 630.00 INR
Sale price  Rs. 630.00 INR Regular price