(૧) ઘર આંગણે ઝેર મુક્ત ફળફળાદી અને શાકભાજી ઉગાડવા એ જ સર્વોત્તમ વિકલ્પ છે.
(ર) ઝેરી અવશેષો વગરનો પ્રદુષણમુકત, તાજો, મનપસંદ આહાર ઘર આંગણે જ મેળવી શકાય છે.
(૩) ઘર આંગણા અને છતની જગ્યાનો સદઉપયોગ કરી શકાય છેે.
(૪) બાળક, યુવાન અને વૃધ્ધ બધાને પ્રકૃતિની સાથે જોડાવાનો મોકો મળે છે.
(પ) ઘર ખર્ચમાં ઘટાડો કરી શકાય તથા શાકભાજી ઉપયોગ કરી શકાય છે.

