રીંગણના પાન આવું થઈ ગયું છે કયું ખાતર નાખવું ? આપે વાવેલો રિંગણીનો છોડ નાનો છે તેને કોઈ ખાતરની જરૂર નથી રીંગણીના પાનમાં સર્પાકારે સફેદ લાઈન છે તે પાનમાં પાન કોરિયા જીવાત છે તે છોડ ઉપર દર અઠવાડિયે ૧૫૦૦ પિપીએમ વાળું નીમ નો પાનની ઉપર અને નીચે ઘાટો છંટકાવ કરજો નિયંત્રણ થઈ જશે. આપના પ્રશ્ન માટે આભાર
Hand Secature Proffesional
Hand Secature Proffesional
Rs. 630.00 INR
Sale price
Rs. 630.00 INR
Regular price
